Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૧૬: ખંભાળિયા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મુંગા જીવો માટે લાંબા સમયથી સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા એનિમલ કેરને તાજેતરમાં શિવ સૌમ્યા બિઝનેસ પ્રાઈવેટ લિમિટેડ (હસ્તેઃ અમિતભાઈ કવા) તરફથી એક એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી. એનિમલ કેર સંસ્થાના અગ્રણીઓ દેસુરભાઈ ધમા, અશોકભાઈ સોલંકી દ્વારા મળેલી એમ્બ્યુલન્સમાં હરતુ ફરતું પશુ દવાખાનું બનાવીને જરૂરી સાધનો સાથે ખંભાળિયા શહેર તથા ગ્રામ્ય પંથકમાં મુંગા જીવોની સેવા શરૂ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial