Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ફ્લાય ઓવર બ્રિજના લોકાર્પણ સમયે કોંગી કોર્પોરેટર રચનાબેન નજરકેદ

મુખ્યમંત્રીની રાજસ્વારીને ખલેલ ન પહોંચે તે હેતુથી

                                                                                                                                                                                                      

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ઓવર બ્રિજના લોકાર્પણ માટે જામનગર આવનાર હોવાથી કોંગ્રેસ પાર્ટી દ્વારા કોઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવે નહીં તે હેતુથી ગઈ રાત્રે જ કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણિયાના નિવાસસ્થાને મહિલા પોલીસની સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી અને રચનાબેનને નજરકેદ કરવામાં આવ્યા હતાં. હવે મુખ્યમંત્રી જામનગરથી ગાંધીનગર જવા માટે રવાના થયા પછી જ રચનાબેનને નજર કેદીમાંથી મુક્તિ મળે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh