Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૫ઃ અરવિંદ સોસાયટી જામનગર શાખા દ્વારા તા. ૧૭ના શ્રી માતાજીના મહાનિર્વાણ દિન અને તા. ૨૦ના શ્રી માતાજીના મહાસમાધિ દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો અરવિંદ સોસાયટી, શરૃ સેકશન રોડ, જી.એમ.બી. બિલ્ડીંગ પાસે, સાવિત્રી ભુવન, જામનગરમાં રાખવામાં આવ્યા છે. જેમાં બંને દિવસે સવારે ૧૦ થી ૧૦ઃ૩૦ સમાધિ સમીપ સમૂહ ધ્યાન, સાંજે ૭ થી ૮ ભક્તિ ગીતો, ધ્યાન અને પ્રસંગને અનુરૃપ વાચનનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે ભાઈઓ-બહેનોને આ કાર્યક્રમમાં જોડાવા સેક્રેટરીએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial