Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦: જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકના પટાવાળાના પડતર પ્રશ્નો અંગે ગઈકાલે શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સહિતનાઓ દ્વારા કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મનીષ કનખરા ઉપરાંત પૂર્વ હોદ્દેદાર પ્રજ્ઞાબા સોઢા, વિમલ સોનછત્રા સહિતનાઓ દ્વારા મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને શિક્ષણ સમિતિ, સ્ટેન્ડીંગ કમિટી, સામાન્ય સભામાં જરૂર ઠરાવો કરી દેવાયા છતાં શિક્ષણ સમિતિના કાયમી અને પાર્ટ ટાઈમ પટાવાળાના પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. આથી સત્વરે તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ. ત્યારે કમિશનરે પણ યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial