Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ત્રણ દરવાજા પાસે વિજ ટ્રાન્સફોર્મર ફરતે ગ્રીલ મુકવા માંગણી

પ્રશ્ન નહીં ઉકેલાય તો આંદોલનની ચીમકીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરમાં ગ્રેઈનમાર્કેટ, ત્રણ દરવાજા પાસે કસ્ટમ હાઉસ નજીક આવેલા એક વિજ ટ્રાન્સફોર્મર ફરતે તાકીદે ગ્રીલ નખાવવા રાકેશભાઈ શર્માએ માંગણી કરી છે. જો વીસ દિવસમાં કાર્યવાહી ન થાય તો તેમણે ઉપવાસ આંદોલનની ચિમકી આપી છે.

ટ્રાન્સફોર્મર નીચે જ એક વ્યક્તિ ચા ની રેંકડીમાં ધંધો કરે છે. તેણે ગેરકાયદે ડાયરેક્ટ વીજ જોડાણ લીધું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ ટ્રાન્સફોર્મરને સુરક્ષીત કરવા અને ગેરકાયદે જોડાણ દૂર કરવા તેમણે માંગણી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh