Advertisement
Author: નોબત સમાચાર

રંગમતિ-નાગમતિ નદીમાં નવા વરસાદી નીર...

                                                                                                                                                                                                      

આદિમાનવના સમયથીજ નદી કાંઠે શહેર વસે છે. નદી આસપાસ વસાહતોનો સમૂહ વિકસે અને ગામ શહેર બને છે. આ જ રીતે પ્રાચિન થી લઈ અર્વાચિન સભ્યતાઓ વિકસી છે. જામનગર પણ રંગમતિ-નાગમતિ નદીના કાંઠે વસેલું છે. ત્યારે આ નદીઓમાં નવા વરસાદી નીર આવતા જાણે જામનગરી સભ્યતામાં તાજગી ઉમેરાઈ હોય એવો અહેસાસ થયો હતો. વ્હોરાના હજીરા પાસે નદીનાં પટમાં નવા વરસાદી નીર નો પ્રવાહ ચાલુ થતાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં પણ નદી વહેતી તથાં શહેરની લોકમાતા રંગમતિ-નાગમતિ ખળખળતી લાગવા લાગી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh