Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા શારદાપીઠમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી

અગ્રણીઓ દ્વારા પાદુકા પૂજન સાથે ગુરૂવંદનાઃ

                                                                                                                                                                                                      

દ્વારકાના શારદાપીઠમાં ગુરૂપૂર્ણિમા પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવ નિમિત્તે ભગવાન ચંદ્રમૌલીશ્વર રૂદ્રાભિષેક, આદિ શંકરાચાર્યજીની પાદુકાનું પૂજન કરી ભાવપૂર્ણ ગુરૂવંદના કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાન શ્રી દ્વારકાધીશજી મંદિરના શિખરે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનીય અગ્રણીઓએ ગુરૂપૂજન કરી બ્રહ્મચારી નારાયણાનંદજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉત્સવમાં બહોળી સંખ્યામાં સનાતન ધર્માનુરાગીઓ જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh