Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વકક્ષાની જ્યોતિષ તજજ્ઞોની સંસ્થામાં
જામનગર તા. ૨૨: વિશ્વ કક્ષાની જ્યોતિષ તજજ્ઞોની સંસ્થામાં જામનગરના સુપ્રસિદ્ધમાં પીતામ્બરા બગલામુખી ઉપાસક જ્યોતિષી જીગરભાઈ પંડ્યાન લાઈફ ટાઈમ મેમ્બર તરિકે નિયુક્તિ થઈ છે. અમેરિકાની ઇન્ટરનેશનલ વૈદિક એસ્ટ્રોલોજી ફેડરેશન (યુ.એસ.એ.) દ્વારા શાસ્ત્રીજીને જ્યોતિષ તરીકેની વિશેષ સેવા બદલ પ્રમાણપત્ર એનાયત કરાયું છે.
વિશ્વકક્ષાની જ્યોતિષ તજજ્ઞોની સંસ્થા આઈવીએએફમાં (ઈન્ટરનેશનલ વૈદિક એસ્ટ્રોલોજી ફેડરેશન ફાઉન્ડેશન) (યુ.એસ.એ.)માં લાઈફ ટાઈમ મેમ્બર તરીકે નિયુક્તિ અને પોતાની જ્યોતિષ તરીકેની વિશેષ સેવા બદલ સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિશ્વ કક્ષાએ જ્યોતિષ શિક્ષણ, સંશોધન, સેમિનાર, એવોર્ડ, સંશોધન સહિતના ક્ષેત્રે ખૂબજ પ્રશંસનીય રીતે અને ગહનતાથી કાર્યરત આઈવીએએફ દ્વારા જ્યોતિષી જીગરભાઈ પંડ્યાને લાઈફ ટાઈમ મેમ્બર બનાવવામાં આવ્યા છે, માં બગલામુખી દેવી ઉપાસના, જ્યોતિષ, વાસ્તુ, અને ભારતીય વૈદિક તજજ્ઞતા સાથે વિશ્વ કક્ષાની સંસ્થાના અભિગમોનો લ્હાવો જામનગરની જનતાને મળી રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial