Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયા : સ્મશાનમાં નવનિર્મિત અસ્થિ રૂમનું લોકાર્પણ

                                                                                                                                                                                                      

ભાટીયા   ના શાંતિવન સ્મશાનગૃહમાં સ્વ. શાંતાબેન નાનજીભાઈ દત્તાણી પરિવાર દ્વારા અસ્થિ રૂમ બંધાવી આપવામાં આવેલ છે. આ નવનિર્મિત અસ્થિ રૂમનું  લોકાર્પણ પૂ. કનકેશ્વરીદેવીજી, ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઈ રાયચુરા, દ્વારકાના ઈશ્વરભાઈ ઝાખરીયા, ઉપાસનાબેન ઠક્કર, તેમજ ભાટીયાના વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh