Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયા ના શાંતિવન સ્મશાનગૃહમાં સ્વ. શાંતાબેન નાનજીભાઈ દત્તાણી પરિવાર દ્વારા અસ્થિ રૂમ બંધાવી આપવામાં આવેલ છે. આ નવનિર્મિત અસ્થિ રૂમનું લોકાર્પણ પૂ. કનકેશ્વરીદેવીજી, ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઈ રાયચુરા, દ્વારકાના ઈશ્વરભાઈ ઝાખરીયા, ઉપાસનાબેન ઠક્કર, તેમજ ભાટીયાના વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial