Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદ એડવર્ટાઈઝીંગ વેલફેર સર્કલ એસો. દ્વારા
અમદાવાદઃ અમદાવાદ એડવર્ટાઈઝીંગ વેલફેર સર્કલ એસો. દ્વારા વાર્ષિક સામાન્ય સભા અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ તારીખ ૧૫ જૂન ૨૦૨૫ને રવિવારે યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને એએસીએ એન્થમથી કરવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં પ્રભાવિત તમામ લોકો માટે સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં એએસીએના વિવિધ આયોજનોનો અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે એએસીએ દ્વારા તાજેતરમાં ઈન્ફ્લુએન્સર કોન્કલેવ, હેલ્થ અવેરનેસ સેમિનાર, આઠમો રક્તદાન કેમ્પ તથા નોટબુક વિતરણ કાર્યક્રમ સહિત અનેક પ્રેરણાદાયી સેવાકાર્યો પણ હાથ ધરવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial