Advertisement
Author: નોબત સમાચાર

વિપશ્યના ધ્યાન સાધના પદ્ધતિ અંગે દસ દિવસીય શિબિર યોજાશે

જામનગર જિલ્લાના ભાઈઓ-બહેનો માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: વિપશ્યના ધ્યાન સાધના પદ્ધતિ અંગે ૧૦ દિવસીય શિબિર તા. ૨૯-૭ થી તા. ૯-૮ અને તા. ૧૨-૮ થી તા. ૯-૯ સુધી વિપશ્યના ધ્યાન કેન્દ્ર ધમ્મકોટ, રાજકોટમાં યોજવામાં આવી છે.

આ સાધનાથી ક્રોધ, ભય, ચિંતા, માનસિક તણાવ વિગેરેમાંથી મૂક્તિ મળે છે. ગર્ભવતી મહિલાઓ આ સાધના કરે તો બાળકના માનસ પર સારો પ્રભાવ પડે છે. જામનગર જિલ્લાના જીજ્ઞાસુ ભાઈઓ-બહેનોએ આ શિબિરમાં જોડાવા તથા રજીસ્ટ્રેશન માટે મો. ૯૩૨૮૯ ૩૪૫૧૮, ૯૯૨૫૧ ૫૩૦૭૦નો સંપર્ક કરવા હાલાર વિપશ્યના કેન્દ્ર-જામનગર દ્વારા જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh