Advertisement
Author: નોબત સમાચાર

ઓખા સુધી રેલવેના ડબલ ટ્રેકને મંજુરી અપાવવાના વચનને સાંસદે નિભાવ્યું

૨૦૨૪ની લોકસભાની ચૂંટણી સમયે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨૮: કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય દ્વારા કાનાલુસથી ઓખા સુધી રેલવેના ડબલ ટ્રેકના કામને મંજુર કરવામાં આવ્યું છે. આ તકે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી સમયે લોકો પ્રશ્ન ઉઠાવતા હતા કે ડબલ ટ્રેક રાજકોટથી કાનાલુસ સુધી જ શા માટે? ત્યારે પૂનમબેન માડમે ચૂંટણી પ્રચારમાં જાહેરમાં તેમજ અન્ય સંવાદોમાં વિશ્વાસપૂર્વક રીતે વચન આપ્યું હતું કે રાજકોટ-કાનાલુસ સુધીનું ડબલ ટ્રેકનું કમ પૂરૃં થશે તે પહેલાં જ કાનાલુસથી ઓખા સુધી ડબલ ટ્રેકના કામને હું મંજુર કરાવી આપીશ. આમ સંસદ સભ્ય પૂનમબેન માડમે આપેલા વચનને નિભાવ્યું છે અને હવે છેક ઓખા સુધી સળંગ ડબલ ટ્રેકની સુવિધા આગામી સમયમાં ઉપલબ્ધ થઈ જશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh