Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાના બે અધિકારી બદલાયા

કેટલીક ફરિયાદો ઉઠયા પછી આંતરિક ફેરફાર

જામનગર તા. ૮: જામનગર મહાનગર પાલિકામાં એસ્ટેટ શાખાના બે અધિકારીના ચાર્જમાં ફેર બદલી કરવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખામાં દબાણ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા સુનિલ ભાનુશાળીને દબાણ નિરીક્ષકના ચાર્જમાંથી મુકત કરવામાં આવ્યા છે અને તેમને સિકયોરીટી ઈન્ચાર્જ તથા ટેકસ રીકવરી ઓફિસરનો ચાર્જ સોંપાયો.

આ ઉપરાંત એસ્ટેટ શાખાના યુવરાજસિંહ ઝાલાની પણ સોલીડ વેસ્ટ શાખામાં બદલી કરી નાખવામાં આવી છે.

તાજેતરમાં ઉઠવા પામેલી કેટલીક ફરિયાદ પછી કમિશનર દ્વારા પગલાં લેવાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh