Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૈન્ય ફંડમાં યોગદાન બદલ
સૈનિકોના પરિવારોના કલ્યાણ ફંડમાં અનુદાન આપવાની જિલ્લા કલેકટરની અપીલના અનુસંધાને જામનગર રિટેલ વેપારી મહામંડળના પ્રમુખ શશિકાંત મશરૂએ અનુદાન આપ્યું હતું. આથી જિલ્લા કલેકટર કેતન ઠક્કરએ તેઓનું મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. આ સમયે કમાન્ડર સંદિપ જયસ્વાલ (નિવૃત્ત) સેક્રેટરી જિલ્લા સૈનિક વેલફેર અને રીસેલમેન્ટ ઓફિસર પણ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial