Advertisement
Author: નોબત સમાચાર

આઈટીઆઈમાં ચાલતા રોજગારલક્ષી વ્યવસાયોમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

લાલપુર તથા જામજોધપુર સ્થિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦ઃ લાલપુર તથા જામજોધપુરમાં આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ)માં ચાલતા વિવિધ રોજગારલક્ષી વ્યવસાયોમાં એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે ફોર્મ ભરવા માટે વેબસાઈટ અથવા આઈ.ટી.આઈ. લાલપુર અને આઈ.ટી.આઈ. જામજોધપુરની રૃબરૃ મુલાકાત લેવી તેમજ વધુ વિગત માટે લાલપુર આઈ.ટી.આઈ.ના ફોન નં. ૦૨૮૯૫-૨૭૨૨૬૬ અને આઈ.ટી.આઈ. જામજોધપુર ફોન નં. ૦૨૮૯૮-૨૨૦૯૦૨ નો  સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh