Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત-પાકિસ્તાન યુદ્ધ જેવા માહોલ વચ્ચે
ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિ જેવા માહોલ વચ્ચે સરકાર દ્વારા કેટલીક તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં ગઈકાલે હાલારને વધારાની ૩પ નવી ૧૦૮ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. યુદ્ધ જેવા માહોલ વચ્ચે સરકાર વધુ સતર્ક બની છે અને જરૃરી આનુસંગિક તૈયારીઓ કરી રહી છે. સંભવિત તમામ સ્થિતિને પહોંચી વળવા તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૃપે ગઈકાલે અમદાવાદની ૩પ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ હાલાર પંથકને ફાળવવામાં આવી છે. તેમાંથી જામનગરને ર૦ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને ૧પ એમ્બ્યુલન્સ ફાળવણી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ આ એમ્બ્યુલન્સ જે તે સ્થળે તૈનાત રહેશે. આ દરેક એમ્બ્યુલન્સમાં બે નો સ્ટાફ ફાળવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial