Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીસ વર્ષથી પ્રશ્ન અદ્ધરતાલ
ભાટીયા તા. ૧૦ઃ ભાટીયામાં બસ સ્ટેશન મેઈન ચોક પાસે ગામતળની જમીનમાં અરજદારો મુકેશ કાનાણી, વિનોદ મશરૃ, મયુર ઓડીચ, રાજેશ મશરૃ, રાજસી માડમ, ગોકુલ રાયચુરા, માણસુર ગઢવીની કેબીનો આવેલી હોય, ત્યાં વેપાર ધંધો કરીને અરજદારો પરિવારનું ગુજરાન ચલાવતા હતા. કેબીનોવાળા જગ્યાનું ભાડું પણ આપતા હતા. આ કેબીનો નોટીસ વગર દૂર કરી દેવામાં આવી હતી. આથી, અરજદારોએ જિલ્લા પંચાયતની અપીલ સમિતિ સમક્ષ અરજી કરી હતી, જે સંદર્ભમાં અપીલ સમિતિએ પોલીસ સ્ટેશનના બાજુમાં ખુલ્લા વરંડામાં અથવા અન્યત્ર જગ્યા ફાળવવા વર્ષ ૨૦૦૪માં હુકમ કર્યો હતો. આજે વીસ વીસ વર્ષ થઈ ગયા હોવા છતાં આ હુકમનો કોઈ અમલ થયો નથી. આ પ્રશ્ને તાકિદે જગ્યા ફાળવી ઉકેલ લાવવા માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial