Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૨૦ - સુર્યાસ્ત : ૬-૦૬
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, માગશર વદ-૧૩ :
તા. ૧૭-૧૨-ર૦૨૫, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૫,
મુસ્લિમ રોજઃ ૨૬, નક્ષત્રઃ વિશાખા,
યોગઃ સુકર્મા, કરણઃ ગર
તા. ૧૭ ડિસેમ્બરના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આરોગ્યની કાળજી રાખવી પડે. ખાન-પાન, આહાર-વિહારમાં સાવચેતી રાખવાની અંગત સલાહ છે. નોકરી-ધંધામાં આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. ઉપરીવર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરિવારના પ્રશ્નોનો ઉકેલ આવવાથી રાહત જણાય. યાત્રા-પ્રવાસ ખર્ચાળ થાય.
બાળકની રાશિઃ તુલા ૧૦:૨૬ સુધી પછી વૃશ્ચિક