Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બકાલુ ભરવાના કેટલાક કેરેટ સળગીને ખાખઃ
જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા ગોરધનપર નજીક લહેર તળાવ સામે લાકડાના વાડામાં આગ લાગ્યાની ગઈકાલે બપોરે કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડની ટીમ ધસી ગઈ હતી. તે સ્થળે એક ગાડી વડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગમાં બકાલુ ભરવા માટે રાખવામાં આવેલા કેટલાક કેરેટ સળગી ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial