Advertisement
Author: નોબત સમાચાર

ગુંસાઈજી બેઠકજીમાં આજે અગિયારસ નિમિત્તે 'મહાદાન'ના દર્શનની ઝાંખી

જામનગરમાં ઝંડુ ભટ્ટની શેરીમાં આવેલા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગર સેન્ટ્રલ બેંક રોડ, માંડવી ટાવર પાસે ઝંડુ ભટ્ટની શેરીમાં આવેલ શ્રી ગુંસાઈજીના ૨૫મા બેઠકજીમાં આજ ે અધિક જેઠ સુદ ૧૧ તા. ૨૭-૫-૨૬ના 'મહાદાન'ની ઝાંખી છે. તો વૈષ્ણવોને દર્શનની ઝાંખીનો લાભ લેવા મુખ્યાજી કુલદિપભાઈ તથા હાર્દિકભાઈએ જણાવ્યું છે. દર્શનની ઝાંખી સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh