Advertisement
Author: નોબત સમાચાર

વાહનચાલકોને મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે સાવચેતી માટે લગાવવામાં આવ્યા સેફ્ટી ગાર્ડ

ટ્રાફિક શાખા દ્વારા હાથ ધરાયું અભિયાનઃ

                                                                                                                                                                                                      

જામનગરની ટ્રાફિક શાખા દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે વાહનચાલકોને પતંગના કાતિલ દોરાથી બચાવવાના અભિયાન અંતર્ગત પીઆઈ એમ.બી. ગજરના વડપણ હેઠળ નર્મદા સર્કલ (અંબર ચોકડી) પાસે પીએસઆઈ આર.સી. જાડેજા, પીએસઆઈ એ.એચ. ચોવટને સાથે રાખી વાહનચાલકોને સલામતી માટે ગળામાં સેફ્ટી ગાર્ડ લગાડવા અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને જે ટુ વ્હીલરમાં બાળકોને આગળ બેસાડવામાં આવે છે તેવા સંજોગોમાં બાળકો તથા પાછળ બેસેલા વાલીને ગળામાં સેફ્ટી ગાર્ડ લગાવવા અનુરોધ કરાયો હતો અને પોલીસ દ્વારા તેવા ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh