Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોમ્યુનિટિકેર અને દત્તાણી પરિવાર દ્વારા
ભાણવડ તા. ૧૦: ભાણવડમાં કોમ્યુનીટી કેર સેવા સંસ્થા અને પોરબંદરના દત્તાણી પરિવારના સંયુક્ત ઉપક્રમે સ્વ. રાજેશભાઈ વ્રજલાલ દત્તાણીની પુણ્ય સ્મૃતિમાં આવતીકાલે તા. ૧૧-૧-ર૦ર૬ ના સવારે ૯ થી બપોરે ર વાગ્યા સુધી ભાણવડમાં જુની લોહાણા મહાજનવાડીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલા રક્તદાતાઓ માટે અલગથી વ્યવસ્થા રાખવામાં આવી છે. દરેક રક્તદાતાઓને આયોજકો તરફથી આકર્ષક સ્મૃતિભેટ આપવામાં આવશે. એકત્ર થયેલ બ્લડ થેલેસેમિયાના દર્દીઓ માટે કાર્યરત આશા ચિલ્ડ્રન હોસ્પિટલને અર્પણ કરવામાં આવશે. કેમ્પને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કોટેચા, હરિશભાઈ ખગ્રામ, મનસુખભાઈ પરમાર, મહિલા અગ્રણી કિરણબેન અત્રી વિગેરે જહેમત ઊઠાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial