Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હરઘર તિરંગા અભિયાન
દેશભરમાં ચાલી રહેલ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યાત્રાધામ દ્વારકામાં પણ તિરંગા યાત્રા યોજાઈ હતી. હાથી ગેઈટથી કીર્તિ સ્તંભ - દ્વારકાધીશ મંદિર સુધી યોજાયેલ તિરંગા યાત્રામાં સ્થાનીય વહીવટી તંત્ર તેમજ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ સ્થાનિકો જુસ્સાભેર જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial