Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્ર સરકારના જીએસટીના સૌરાષ્ટ્રભરના કેસમાં ડીજીપીની કરવામાં આવી નિયુક્તિ

ખાસ પીપી તરીકે નિમવામાં આવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના ડીજીપીની કેન્દ્ર સરકાર દ્વારા એસ-જીએસટી ના સૌરાષ્ટ્રભરમાં નોંધાતા કેસ અંગે ખાસ પીપી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

જામનગરના ન્યાયાલયમાં જિલ્લા સરકારી વકીલ તરીકે સેવા આપતા જમન ભંડેરીની કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ જીએસટીના પબ્લિક પ્રોસીક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના જીએસટીના સૌરાષ્ટ્ર ઝોનના તમામ કેસ સંભાળવા માટે જમનભાઈ ભંડેરીને આ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ કેન્દ્રના કરઆવકના સૌથી મોટા સ્ત્રોતને લગતા સૌરાષ્ટ્રભરના કેસમાં સરકાર તરફથી કાનુની લડત આપશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh