Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જન્મ-મરણના દાખલામાં પણ ધક્કા ખવડવાયા છે
જામનગર તા. ર૬: જામનગર મહાનગરપાલિકામાં રાજ્ય સરકારના કર્મચારીઓને એબી-પીએમજેઓવાય-એમએએ અંતર્ગત 'જી' સીરીઝના કાર્ડ કઢાવવામાં ભારે મુશ્કેલી પડતી હોવાની રજૂઆત ચેતનભાઈ ભાંભિએ ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર પાઠવીને કરી છે. આ કર્મચારીઓ તેમના જુના મા અમૃતમ્ કાર્ડ રદ્ કરાવી નવી યોજનાના કાર્ડ માટે જાય તો ઓનલાઈન પેન્ડીંગ છે તેવા જવાબ મળે છે અને બબ્બે મહિનાથી અરજીઓ ઓનલાઈન પેન્ડીંગ છે, જેથી 'જી' સીરીઝના કાર્ડ નીકળી શકતા નથી. આ ઉપરાંત જન્મ-મરણના દાખલામાં સુધારા-વધારા માટે પણ ગરીબ લોકોને ધક્કા ખાવા પડે છે.
આ પ્રશ્નોનો નિકાલ કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા તેમણે માગણી કરી છે..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial