Advertisement
Author: નોબત સમાચાર

પહેલી જાન્યુઆરીએ સ્વામી વાત્સલ્ય ભોજન સમારંભ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: જામનગરની વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિના દયાબેન હાથીભાઈ મહેતા પરિવારના પુત્રવધૂ મંજુબેન કિશોરચંદ્ર મહેતા તરફથી વિ.લો.કું. પક્ષ જ્ઞાતિ સ્વામી વાત્સલ્ય ભોજન સમારંભનું આયોજન તા. ૧-૧-ર૦ર૬ ના સવારે ૧૧-૩૦ વાગ્યે લો.કું.પક્ષ જ્ઞાતિની વાડીમાં કરવામાં આવ્યું છે. કલ્પ-કિશોર સ્મૃતિ સ્વામી વાત્સલ્ય જમણવારમાં વૈ વચ્યીયાત, પૈ પરોણા સહિત જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા યજમાન પરિવારે અનુરોધ કર્યો છે. આ જમણવારમાં સેવા આપવા ઉપસ્થિત રહેનારા સ્વયંસેવકો માટે સવારે અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh