Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાનાલુસ થઈને જતી આ રૂટ ગામડાઓ માટે સુવિધાજનક
જામનગર તા. ર૬: પોરબંદર-રાજકોટ વાયા કાનાલુસ ટ્રેન પુનઃ શરૂ કરવા અંગે માગણી ઊઠવા પામી છે.
જામનગરના રૂપેશ વિરચંદ શાહએ ડી.આર.એમ. ભાવનગરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, કોરોના સમયમાં પોરબંદર-રાજકોટ ટ્રેન બંધ કરવામાં આવી હતી. વાયા લાલપુર અને કાનાલુસ માટે દોડતી આ ટ્રેન આજે પણ બંધ છે. તેને પુનઃ શરૂ કરવી જોઈએ, કારણ કે લાલપુર તાલુકાના અનેક ગામડાંના લોકો માટે આ ટ્રેન આવનજાવન માટે ખૂબ ઉપયોગી હતી.
આથી હાલ આ સેવા બંધ હોવાથી મુશ્કેલી પડતી હોવાથી સત્વરે પુનઃ શરૂ કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial