Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૨૫ - સુર્યાસ્ત : ૭-૧૮
દિવસના ચોઘડીયા
(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ
રાત્રિના ચોઘડીયા
(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, શ્રાવણ સુદ-૦૩:
તા. ૧૫-૦૮-ર૦૨૬, શનિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૧,
મુસ્લિમ રોજઃ ૦૧, નક્ષત્રઃ ઉત્તર ફાલ્ગુની,
યોગઃ શિવ, કરણઃ વણિજ
તા. ૧૫ ઓગષ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં કેટલાક અગત્યના કામ થવાથી આપ રાહત અનુભવી શકો. પરંતુ મહત્ત્વના નિર્ણય લેતા પહેલા ચર્ચા-વિચારણા કરી લેવા. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા રહે. સંતાનનો સાથ મળી રહેતા રાહત અનુભવાય. સામાજિક-વ્યાવહારિક કામમાં સફળતા મળે. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર મળી રહે.
બાળકની રાશિઃ સિંહ ૦૯:૩૭ સુધી પછી કન્યા