Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા પાંચ દિવસથી ઉજવાતો હતો ધર્મોત્સવઃ
દ્વારકામાં પૂ. પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ હરિનામ સંકીર્તન (રામધૂન) ને ર૧,૦૦૦ દિવસો પૂર્ણ થતા છેલ્લા પાંચ દિવસથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક સંપન્ન થયા છે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન સંકીર્તન મંદિરમાં દરરોજ રાત્રિના વિશેષ રામધૂન, પાઠાત્મક કાર્યક્રમ, આંબા મનોરથ, પ્રભાત ફેરી, અભિષેક પૂજન તથા આરતી, પુષ્પ શ્રૃંગાર દર્શન તેમજ નગર કીર્તન (શોભાયાત્રા), ગુરુપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial