Advertisement
Author: નોબત સમાચાર

સાયબર ક્રાઈમ અંંગે જાગૃતિ લાવવા પોલીસ સ્ટેશન દ્વારા યોજાયો સેમિનાર

પત્રિકાઓનું કરવામાં આવ્યું વિતરણઃ

જામનગર તા.૧૧ : જામનગર-ખંભાળિયા રોડ પર આવેલી શાળામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને સાયબર ક્રાઈમ અંગે વિગતો અપાઈ હતી. જામનગર-ખંભાળિયા રોડ પર વસઈ પાસે આવેલી દિલ્હી પબ્લીક સ્કૂલમાં જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પીએસઆઈ એન.પી. ઠાકુર, પી.વી. ગોહિલ તથા સ્ટાફ અને સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સહયોગ અપાયો હતો. કાર્યક્રમમાં ૧૧૦ વિદ્યાર્થી તથા ૧૫ શિક્ષકને સાયબર ક્રાઈમથી બચવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh