Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના જલારામ મંદિર, હાપામાં પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલમાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ડોકટર બળવંતભાઈ જોશી તેમજ તેમની ટીમ રાજકોટ રણછોડદાસ બાપુ આશ્રમ દ્વારા દર્દીની તપાસ કરવામાં આવી હતી. ૬૬ દર્દીની તપાસ પછી ૩૧ દર્દીઓને રાજકોટ રણછોડદાસ બાપુ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ દતાણી, નવનીતભાઈ સોમૈયા, કમલેશભાઈ વસાણી, બશિરભાઈ, ભાવેશ દત્તાણી, વિજયભાઈ કોટક, અલ્પાબેન વસોયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial