Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘવાયેલા બે ભાઈને જામનગર ખસેડાયાઃ
જામનગર તા.૨૬ : જામજોધપુરના દલદેવરીયા ગામમાં ખેતરના શેઢા બાબતે થયેલા મનદુખ પછી ગઈકાલે બે ભાઈ પર હુમલો થયો હતો.
જામજોધપુર તાલુકાના દલદેવરીયા ગામમાં એક ખેતરના શેઢા બાબતે દશરથસિંહ નટુભા જાડેજા અને તેમના ભાઈ વિક્રમસિંહ નટુભા જાડેજાને શેઢા પાડોશી સાથે મનદુખ થયું હતું.
તે બાબતે ગઈકાલે ઝઘડો વધી પડતા દશરથસિંહ તથા વિક્રમસિંહ પર હુમલો થયો હતો. ઘવાયેલા બંને ભાઈને ૧૦૮ મારફત સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial