Advertisement
Author: નોબત સમાચાર

પહલગામમાં થયેલ આતંકી હુમલામાં ભોગ બનનાર મૃતકોને સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટની શ્રદ્ધાંજલિ

દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતોઃ ઠેર ઠેર વિરોધનો વંટોળઃ

                                                                                                                                                                                                      

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ચારેક દિવસ પહેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ ટુરીસ્ટો ઉ૫ર કરાયેલ ગોળીબારમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હતાં. આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ઠેર ઠેર વિરોધના વંટોળ વચ્ચે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. અનેક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. જામનગરમાં ગઈકાલે સાંજે સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેતન ભટ્ટ, રાજુ વ્યાસ, જયદિપ રાવલ, રાજુ ઠાકર, જીતેશ વ્યાસ, ઉપરાંત બહેનો-બાળકો-ભાઈઓ બહોળી સંખ્યામાં જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh