Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સિવિલ એરપોર્ટની મુલાકાતે પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા

                                                                                                                                                                                                      

જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ જામનગરના સિવિલ એરપોર્ટની મુલાકાત લીધી હતી. એરપોર્ટના સ્ટેશન ડાયરેક્ટર ધનંજયકુમાર સીંઘે તેમનું સ્વાગત કરી એરપોર્ટના બ્યુટીફિકેશન અંગે તેમજ તેમાં જામનગરની કલા-સંસ્કૃતિને પ્રદર્શિત કરનારી કલા કૃતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જામસાહેબ સાથે યુવરાજ અજયસિંહજી જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh