Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ જામનગરના સિવિલ એરપોર્ટની મુલાકાત લીધી હતી. એરપોર્ટના સ્ટેશન ડાયરેક્ટર ધનંજયકુમાર સીંઘે તેમનું સ્વાગત કરી એરપોર્ટના બ્યુટીફિકેશન અંગે તેમજ તેમાં જામનગરની કલા-સંસ્કૃતિને પ્રદર્શિત કરનારી કલા કૃતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જામસાહેબ સાથે યુવરાજ અજયસિંહજી જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial