Advertisement
Author: નોબત સમાચાર

હરસિદ્ધિ માતાજીના મંદિરે નૂતન ધ્વજારોહણ પંચકુંડી યજ્ઞ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરમાં રણજીતનગરમાં આવેલ હરસિદ્ધિ માતાજીના મંદિર તથા જડેશ્વર મહાદેવ મંદિરે તા. ૨-૫-૨૫ના નૂતન ધ્વજારોહણ તથા પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૨-૫-૨૫ના સવારે ૮ વાગ્યે યજ્ઞનો આરંભ થશે. બપોરે ૧૨ વાગ્યે બીડું હોમાશે, બપોરે ૧ વાગ્યે (બાવન ગજની) ધ્વજાજીનું પૂજન તથા ધ્વજારોહણ અને સાંજે ૭ વાગ્યે મહાઆરતી થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh