Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૬: જામનગરમાં રણજીતનગરમાં આવેલ હરસિદ્ધિ માતાજીના મંદિર તથા જડેશ્વર મહાદેવ મંદિરે તા. ૨-૫-૨૫ના નૂતન ધ્વજારોહણ તથા પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૨-૫-૨૫ના સવારે ૮ વાગ્યે યજ્ઞનો આરંભ થશે. બપોરે ૧૨ વાગ્યે બીડું હોમાશે, બપોરે ૧ વાગ્યે (બાવન ગજની) ધ્વજાજીનું પૂજન તથા ધ્વજારોહણ અને સાંજે ૭ વાગ્યે મહાઆરતી થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial