Advertisement
Author: નોબત સમાચાર

પહલગામના આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ પ્રવાસીઓને જામનગરની શ્રદ્ધાંજલિઃ પ્રતિકાર સંભવ

સંતો-મહંતો, હિન્દુ સંગઠનો, વેપારીમંડળ, ડોક્ટર્સ એસોસિએશન, એડવોકેટ્સ, વિહિપ., બજરંગદળ, માતૃશક્તિ દુર્ગાવાહીની સહિતની સંસ્થાઓ તથા આગેવાનો જોડાયા

                                                                                                                                                                                                      

જમ્મુ-કાશ્મીરમાં પહલગામમાં ટુરીસ્ટો ઉપર થયેલ આતંકવાદી હુમલામાં નિર્દોષ ટુરીસ્ટોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે દેશભરમાં આ ઘટનાની નિંદા થઈ રહી છે. આ બનાવમાં મૃત્યુ પામનારાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગરના તમામ ધર્મસંસ્થાના વડાઓ, સંતો, વેપારી એસો., ડોક્ટર એસો., એડવોકેટ, હિન્દુ સમાજની સંસ્થાના આગેવાનો, માતૃ શક્તિ દુર્ગાવાહીની, બજરંગદળ, વિહિપ વગેરે માટે ગત્ તા. રપ ના સાંજે શ્રદ્ધાંજલિ અને પ્રતિકાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી. તેમ વિહિપના જામનગરના અધ્યક્ષ વિજય બાબરિયાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh