Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ૫ોલીસ દ્વારા બાળકો તથા થેલેસેમિયાથી પીડાતા લોકો માટે આજે જી.જી. હોસ્પિટલ અને જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી ગાંધીનગર મેઈન રોડ પર આવેલી ગુર્જર સુથાર જ્ઞાતિની વાડીમાં રક્તદાન શિબિર રાખવામાં આવી હતી. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા, સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ અને નાગરિકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial