Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રત્યક્ષ તથા ઓનલાઈન માધ્યમોથી લાખો ભાવિકોએ લીધો લાભઃ
યાત્રાધામ દ્વારકામાં જગતમંદિરમાં ઠાકોરજીના ઉત્થાપન સમયે દ્વારકાધીશના પરમભક્ત પરિવાર દ્વારા વારાદાર પૂજારી પરિવારના સહયોગથી ઠાકોરજીને કુંડલા ભોગ મનોરથ દર્શન યોજાયા હતાં. શનિવારના નીલા (બ્લ્યુ) વાઘા તેમજ રત્નાલંકાર તથા દેદિપ્યમાન શ્રૃંગાર સાથેના દિવ્ય મનોરથ દર્શનનો ઉપસ્થિત હજારો ભાવિકોએ પ્રત્યક્ષ રીતે તેમજ ઓનલાઈનના વિવિધ માધ્યમોથી પણ લાખો કૃષ્ણભક્તો આ દિવ્ય દર્શન મનોરથોને નિહાળી ભાવવિભોર બન્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial