Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરેન્દ્રનગરના ડીડીઓ તરીકે ફરજ બજાવતા હતા
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર પદે સુરેન્દ્રનગરના જિલ્લા વિકાસ અધિકારી આર.એમ. તન્નાની નિમણૂક કરવામાં આવી છે. નવનિયુકત કલેકટર તન્નાએ યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરમાં કાળિયા ઠાકોરજીને શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. તેઓએ દેવસ્થાન સમિતિની મુલાકાત લીધી હતી. દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે, મંદિર વહીવટદાર, દર્શન સાવધરીયા, યાત્રાધામ વિકાસ બોર્ડના રમેશભાઈ હેરમા, બેટ દ્વારકા ગુગળી બ્રહ્મસમાજના તરૂણભાઈ પાઢ, પત્રકાર એકતા પરિષદના પ્રમુખ અનિલભાઈ લાલ વગેરે દ્વારા કલેકટર તન્નાને શાલ ઓઢાડી તેમજ દ્વારકાધીશની છબિ અર્પણ કરી સન્માનિત કરાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial