Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૩૦ જુન સુધી ફોર્મ ભરી શકાશે
આઈટીઆઈ જામનગરમાં ચાલુ વર્ષ માટે આગામી તા.૩૦-૦૬-૦૨૫ સુધી ફોર્મ ભરી શકાશે. સંસ્થાના ચાલુ દિવસો દરમિયાન સંસ્થા ખાતે કાર્યરત હેલ્પ સેંટરમા વિના મૂલ્યે ફોર્મ ભરી શકાશે.જે તાલીમાર્થીઓ સંસ્થામાં એડમિશન લેવા ઇચ્છુક હોય તેઓ ઓનલાઈન એડમિશન ફોર્મ પણ ભરી શકશે. તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગરના આચાર્યએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial