Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂ. વ્રજરાજકુમારજીનો ૧ કરોડ પરીક્ષણોનો સંકલ્પઃ
જામનગર તા. ર૪: જામનગરમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે તા. ર૭/૪ ને રવિવારે સાંજે પ થી ૭ દરમિયાન શ્રી લેઉવા પટેલ સમાજ, રણજીતનગર, જામનગરમાં થેલેસેમિયા ફ્રી 'મેગા ટેસ્ટ ડ્રાઈવ'નું આયોજન કરવામાં આવ્યું છે.
વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (વી.વાય.ઓ.)ના પ્રણેતા પૂ.પા. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદય દ્વારા દેશભરમાં થેલેસેમિયાના ૧ કરોડ પરીક્ષણોનો સંકલ્પ કરવામાં આવ્યો છે જે મહાઅભિયાનના ભાગરૂપે જામનગરમાં પણ વૈષ્ણવો સહિત સમસ્ત હિન્દુઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. માહિતી માટે (મો. ૭૦૧૬૪ ર૪ર૬૦, ૯૩ર૮૦ ૦ર૦૦૬) પર સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial