Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોના સામાન્ય વહીવટ વિભાગના અધિકારીની લેબર શાખામાં કરાઈ બદલી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામનગર મહાનગર પાલિકાના કમિશનર દ્વારા સામાન્ય વહીવટ વિભાગના અધિકારીને લેબર શાખામાં બદલી કરતો આદેશ કરવામાં આવ્યો છે.  જામનગર મહાનગર પાલિકાના સામાન્ય વહીવટ વિભાગના અધિકારી જે.જે. નંદાણીયાને બદલી કરી લેબર શાખામાં મુકવામાં આવ્યા છે. જયારે હર્ષદ પટેલને ઓફિસર સુપ્રિન્ટેન્ડેટનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.  આમ ગઈકાલે કમિશનર દ્વારા સિંગલ ઓર્ડરથી બદલીના આદેશ કરવામાં આવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh