Advertisement
Author: નોબત સમાચાર

શ્રી સુમરિયા ગણેશ ઉત્સવનું આયોજન

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ શ્રી સુમરિયા ગણેશનો ઉત્સવ આ વર્ષે પણ જોડિયા નજીક આવેલા બાદનપરમાં યોજાશે. જેમાં તા. ર૬/૪ ના રાત્રે જ્ઞાન કંપન, તા. ર૭/૪ ને રવિવારે બપોરે ભેટ-પૂજા તથા ઉત્સવ મનાવવામાં આવશે. મહેશ્વરી સમાજના ભાઈઓ-બહેનોને આ ઉત્સવમાં ભાગ લેવા શ્રી સુમરિયા ગણેશ મહેશ્વરી મેઘવાર ચેરીટેબલ ટ્રસ્ટ-જામનગર દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh