Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પવિત્ર શ્રાવણ માસના સોમવારે
જામનગર તા. ૧૫: જામનગરના વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ અને જલારામ સેવા ટ્રસ્ટ-હાપાના સંયુક્ત ઉપક્રમે પવિત્ર શ્રાવણ માસના સોમવારે બપોરે જામનગર જિલ્લા જેલમાં કેદી ભાઈઓ-બહેનોને ફરાળી ભોજન આપવામાં આવશે. જેમાં ઓગસ્ટ માસમાં તા. ૧૭, ર૪ અને ૩૧ તથા સપ્ટેમ્બર માસની તા. ૭ ના સોમવારે ફરાળી ભોજન આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial