Advertisement
Author: નોબત સમાચાર

ગુંસાઈજીની બેઠકજીમાં આજે તથા આવતીકાલે જયપુરી હિંડોળાની ઝાંખી

જામનગરમાં ઝંડુ ભટ્ટની ગલીમાં બીરાજતા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગર માંડવી ટાવર રોડ, ઝંડુ ભટ્ટની ગલીમાં આવેલ શ્રી ગુંસાઈજીના પચ્ચીસમી બેઠકજીમાં શ્રાવણ સુદ ત્રીજ તા. ૧૫-૮-૨૬ના તથા આવતીકાલ શ્રાવણ સુદ ચોથ તા. ૧૬-૮-૨૬ બંને દિવસ જયપુરી હિંડોળાની ઝાંખી છે. દર્શનનો સમય સાંજે ૬ થી ૮નો રહેશે તો વૈષ્ણવોએ દર્શનની ઝાંખીનો લાભ લેવા મુખ્યાજી કુલદીપભાઈ અને હાર્દિકભાઈએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh