Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપીઓ સામે સમન્સ જારી થયાઃ
જામનગર તા. ૨૩: જામનગરના એક આસામીએ રૂ.૧ લાખના ચેક પરત અને બીજા આસામીએ રૂ.૩૪ હજારના ચેક પરતની અદાલત માં ફરિયાદો નોંધાવી છે.
જામનગરના વાઘેર વાડામાં રહેતા જાવેદ હુસેન જખરા પાસેથી રૂ.૧ લાખ હાથઉછીના લઈ હુસેન ગફારભાઈ રાજકોટીયાએ ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની જાવેદ હુસેને અદાલતમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ અસરફ જુણેજા, નિલય ઠાકર રોકાયા છે.
જામનગરના કિશન કિશોરભાઈ ભદ્રાએ રૂ.૩૪ હજારનો ચેક પરત ફર્યાની વિશાલ સુરેશભાઈ પરીયાણી સામે અદાલતમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ ઉમર લાકડાવાલા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial