Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૂતરાને મારવાની બાબતે
જામનગર તા.૧૮ : જામનગરના અંધાશ્રમ આવાસમાં સાડા છ વર્ષ પહેલાં કૂતરાને મારવાની બાબતે યુવાન પર બે શખ્સે છરી-ધોકાથી હુમલો કર્યાે હતો તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓની મુક્તિ કરી છે.
જામનગરના અંધાશ્રમ આવાસમાં રહેતા દીપક પ્રભુદાસ જોઈસર પર ગઈ તા.૨-૭-૧૮ના દિને દીપેશ વિનુભાઈ, દીપેન વિનુભાઈ કનખરા નામના બે શખ્સે કૂતરાને મારવાની બાબતે છરી તથા ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
આ બાબતની પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે આરોપી બંધુઓની ધરપકડ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે બંને આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આ કેસમાં આરોપી તરફથી વકીલ જયન ગણાત્રા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial