Advertisement
Author: નોબત સમાચાર

ટીમ એસઓજી દ્વારા ધોરીમાર્ગાે પર શરૂ કરાયું ચેકીંગઃ દસેક વાહનો પોલીસ મથકે મુકાવાયાઃ તપાસનો ધમધમાટ

ખનીજચોરો પર તૂટી પડવા જામનગર એસપીનો આદેશઃ

જામનગર જિલ્લાના કેટલાક માર્ગાે પર ગેરકાયદેસર રીતે ખનન કરાયેલા ખનીજનો અને ખાસ કરીને રેતીનો જથ્થો વહન કરવામાં આવતો હોવાની વિગતો જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સુધી પહોંચતા તેઓએ ધોરીમાર્ગાે પર વોચ રાખવા ટીમ એસઓજીને સૂચના આપતા આજ સવારથી પીઆઈ બી.એન. ચૌધરીના વડપણ હેઠળની એસઓજી ટૂકડી જોડિયાથી જામનગર તરફના અને લાલપુર સહિતના ધોરીમાર્ગાે પર વોચ ગોઠવાઈ છે. બિનઆધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ આજ બપોર સુધીમાં અંદાજે બેએક કરોડની કિંમતના ૧૦થી વધુ ટ્રક કબજે કરી જુદા જુદા પોલીસ મથકોમાં રાખી દેવાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh