Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખનીજચોરો પર તૂટી પડવા જામનગર એસપીનો આદેશઃ
જામનગર જિલ્લાના કેટલાક માર્ગાે પર ગેરકાયદેસર રીતે ખનન કરાયેલા ખનીજનો અને ખાસ કરીને રેતીનો જથ્થો વહન કરવામાં આવતો હોવાની વિગતો જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સુધી પહોંચતા તેઓએ ધોરીમાર્ગાે પર વોચ રાખવા ટીમ એસઓજીને સૂચના આપતા આજ સવારથી પીઆઈ બી.એન. ચૌધરીના વડપણ હેઠળની એસઓજી ટૂકડી જોડિયાથી જામનગર તરફના અને લાલપુર સહિતના ધોરીમાર્ગાે પર વોચ ગોઠવાઈ છે. બિનઆધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ આજ બપોર સુધીમાં અંદાજે બેએક કરોડની કિંમતના ૧૦થી વધુ ટ્રક કબજે કરી જુદા જુદા પોલીસ મથકોમાં રાખી દેવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial