Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલ તા. ર૩ નવેમ્બરની
રાજકોટ તા. રરઃ રેલ પ્રશાસન દ્વારા જામનગર અને લાખાબાવળ વચ્ચે સ્થિત બ્રિજ નંબર ૩પ૯ પર નવા આરસીસી બોક્સના નિર્માણ માટે ર૩ નવેમ્બર, ર૦રપ ના એન્જિનિયરીંગ બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે ટ્રેન નંબર ૧૯ર૧૦ ઓખા-ભાવનગર એક્સપ્રેસ, તા. ર૩-૧૧-ર૦રપ ના ઓખાથી તેના નિયમિત સમય ૧પ-૧પ વાગ્યાના બદલે ર કલાક મોડી એટલે કે ૧૭-૧પ વાગ્યે ઉપડશે.
આ ઉપરાંત આ ટ્રેનને જામનગર-લાખાબાવળ બ્લોક સેક્શનમાં માર્ગમાં ૩૦ મિનિટ વધારાનો સમય રોકવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial