Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રીમદ વલ્લભાચાર્યજીના પ્રાકટ્યોત્સવ નિમિત્તે ત્રિદિવસીય પુષ્ટી જ્ઞાનસત્રઃ
જામનગરની શ્રી મોટી હવેલી દ્વારા પુષ્ટી સંપ્રદાયનાં સ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનાં ૫૪૮મા પ્રાક્ટોત્સવ નિમિત્તે શ્રી વૈશ્વાનર યુવા સંગઠન તથા શ્રીમદ્ અનિરૂદ્ધ પુષ્ટી માર્ગીય મહાવિદ્યાલય દ્વારા વલ્લભ ચોક, મોટી હવેલીમાં ત્રિદિવસીય પુષ્ટી જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહાપ્રભુજી રચિત પંચપદ્યાનિ ગ્રંથનાં માધ્યમથી પૂ.પા.ગો.શ્રી વલ્લભરાયજી મહોદય પોતાની અમૃતવાણીથી વૈષ્ણવોને મહાપ્રભુજીનાં સિદ્ધાંતોનું રસપાન કરાવી રહૃાા છે. પૂ. રસાર્દ્રરાયજી તથા પૂ. પ્રેમાદ્રરાયજીનું સાંનિધ્ય પણ વૈષ્ણવોને સાંપડી રહૃાું છે અને મહાપ્રભુજીનાં પ્રાકટ્ય દિનની ઉજવણીનાં પૂર્વ ઉત્સવ રુપે વૈષ્ણવો આ પુષ્ટી જ્ઞાનસત્રથી પાવન થઇ રહૃાા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial